Bhagat Mahirajbhai Udaybhai
નવા સાહેબ આવ્યા છે, ભોગ ધરાવવો પડશે?' અમદાવાદના નરોડાની ચોંકાવનારી ઘટના, બુટલેગર અને પોલીસકર્મીની મિલીભગત!
બુટલેગર વચ્ચે સેટિંગ ચાલે છે? શું બુટલેગર પાસેથી હપ્તા વસૂલવામાં આવે છે? શું દારુ વેચવાની ખુલ્લેઆમ છૂટ છે? આ સવાલ એટલા માટે ઊઠી રહ્યો છે, કારણ કે લઠ્ઠાકાંડ બાદ અમદાવાદમાં...
ઈદે મિલાદ નિમિત્તે રાજપીપળા મુસ્લિમ સમાજની અનોખી પહેલ : જુલૂસ બાદ રસ્તા સાફ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ
પયગંબર મુહમ્મદ સાહેબના જન્મદિન ઈદે મિલાદ નિમિત્તે રાજપીપળા શહેરમાં ભવ્ય અને વિશાળ જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલૂસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ સ્થળોએ ન્યાઝ તરી...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૫ ટકાનો ઘટાડો, વિઝા નિયમોની અસર
૨૦૨૫-૨૬માં ૩.૬૩ લાખ ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં હતા અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૫ ટકા ઘટાડો નોંધાયો ૨૦૨૬માં અમેરિકન યુનિ.માં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી...
કૌશિકભાઈ વેકરિયાએ સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાથે વડનગરમાં PM મોદીની શાળાની મુલાકાત લીધી
26.08.2026 કૌશિકભાઈ વેકરિયા દ્વારા વડનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ જે શાળામાં શિક્ષણ મેળવ્યું હતું, તે ઐતિહાસિક શ્રી બી. એન. હાઈસ્કૂલની સાથી મંત્રી...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના પ્રવાસને લઈ દુધાાળા ખાતે ૨૭ ઓગસ્ટે ‘નો-ફ્લાય ઝોન’ જાહેર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના દુધાાળા-હેતની હવેલી ખાતેના પ્રવાસને ધ્યાને રાખી સુરક્ષાના ભાગરૂપે કાર્યક્રમ સ્થળની આસપાસના ૨ કી.મી. વિસ્તારને ૨૭ ઓગસ્ટે 'નો-ફ્લાય ઝોન' જ...
અમરેલીમાં તહેવારોને ધ્યાને રાખી હથિયારબંધીનું જાહેરનામું બહાર પડાયું
અમરેલીમાં આગામી ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મુખ્...
ગણેશ મહોત્સવને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ અને પર્યાવરણમૈત્રી માહોલમાં યોજાય તે માટે સમગ્ર જિલ્લામાં નિયામક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે: મૂર્તિની ઊંચાઈ: માટીની મૂર્તિ બેઠક સહિત વધુમ...
અમરેલીના યુવાનોની પ્રેરણાદાયી પહેલ!
Running for Health" - ૧૪૦ કિમીની ઐતિહાસિક દોડ પૂર્ણ અમરેલી: સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી અમરેલીના યુવાનો દ્વારા "Running for Health" અંતર્ગત અમરેલીથી સો...
વડનગર રેલવે સ્ટેશનની ખાસ મુલાકાત: વિરાસત અને આધુનિક વિકાસ તરફ વધતાં કદમ
શ્રી કૌશિકભાઈ વેકરિયા અને કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમ્નભાઈ વાજાએ આજે વડનગર રેલવે સ્ટેશનની સત્તાવાર મુલાકાત લીધી હતી. પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિકતા: જ્યાં એક સમયે ઇતિહ...
No Shorts yet
This creator has not published any public Shorts.