Nimavat Tarun Ramchandra
ગર્વની ક્ષણ: ISRO દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરાયો 'EOS-05' ઉપગ્રહ!
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) એ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. ઇસરોએ GSLV-F17 રોકેટની મદદથી અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-05 નું સફળ...
ભાવનગરમાં ચકચાર: લિવ-ઈન પાર્ટનરના હત્યારાને જાહેરમાં ૧૦૭ ડંડા ફટકાર્યા, પોલીસ અધિકારી સામે ઉઠ્યા સવાલો...
ભાવનગર શહેરમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીની હત્યાના કેસમાં પોલીસની ભૂમિકાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી. ઉનડકટે ઘટનાસ્થળે રિકન્સ...
રાજકોટમાં કૃષ્ણમ ગ્રુપ દ્વારા ભવ્ય મટકીફોડ અને રાસ-ગરબાનું આયોજન: અસંખ્ય ભક્તોની હાજરીમાં માહોલ બન્યો ઉત્સાહસભર...
રાજકોટ: કૃષ્ણમ ગ્રુપ, મારુતિ હોલ પાસે, લાખના બંગલા વાળો રોડ, ગાંધીગ્રામ, રાજકોટ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિમાં રંગાયેલી જનતા માટે આઠમના દિવસે ભવ્ય મટકીફોડ કાર્યક્રમ, અસ...
મિશન સ્કૂલ્સ ઓફ એક્સીલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ; સરકારી શાળાઓના શિક્ષણને નવી રાહ...
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે લાવવામાં આવેલી ક્રાંતિકારી પહેલો હવે સ્પષ્ટ પરિણામો આપી રહી છે. 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સીલન્સ' અને 'વિદ્યા સમીક્ષા કેન્દ...
રાજકોટ: શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા મહાવીર હનુમાન ગ્રુપ, ગાંધીગ્રામ દ્વારા વિવિધ કાર્યક્રમ...
રાજકોટ:ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા રાજકોટ શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો છે ત્યારે છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી મહાવીર હનુમાન ગ્રુપ, ન્યૂ મહ...
🚨૧૦૮ ઈમરજન્સી સેવા: ૧૯ વર્ષથી ગુજરાતની ‘જીવાદોરી’...
૧૦૮ સેવા એટલે માત્ર એમ્બ્યુલન્સ નહીં, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા મળતી ‘પ્રિ-હોસ્પિટલ કેર’. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારથી તા. ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ વાવેલો નાનો...
ગુજરાતમાં '૧૧૨' ઇમરજન્સી સેવાનું એક વર્ષ પૂર્ણ: પ્રતિ મિનિટ સરેરાશ ૧૦ કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં મદદ પહોંચી...
રાજ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘૧૧૨’ન...
Kuldharm Education એપ્લીકેશન દ્વારા બાળકોને આપવામાં આવતું ફ્રી એજ્યુકેશ...
શિક્ષણ વિભાગના કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ, રાજ્યકક્ષાનાં મિનિસ્ટર શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતિ રિવાબા જાડેજા સાથે કુલધર્મ સે...
અમદાવાદ એરપોર્ટ પરથી ‘હબ ઍન્ડ સ્પોક’ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો શુભારંભ;
અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું, વૈશ્વિક કનેક્ટિવિટીને મળશે નવો વેગ... અમદાવાદ એરપોર્ટ ખાતેથી 'હબ ઍન્ડ સ્પોક' સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ...
સુરતમાં પ્લાસ્ટિક અને હોટફિક્સ કચરાના નિકાલ અંગે મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સક્રિય: સ્વચ્છતા અને રોજગારી વચ્ચે સંતુલન
સુરતના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ વિસ્તારોમાં પ્લાસ્ટિક તેમજ હોટફિક્સ કચરાના નિકાલ અંગે ઉદ્ભવેલી સમસ્યાના નિવારણ માટે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફ...
શિક્ષણમાં AI TECHNOLOGY નો ઉપયોગ..
👇🏻ભવિષ્ય નું સ્માર્ટ ક્લાસરૂમ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ૪૧મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન
સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ” વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ૪૧મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન : ભક...
ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો; ૧૩ સપ્ટેમ્બરથી અમલ...
રાજ્યભરમાં તમાકુ કે નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ તેમજ વેચાણ પર તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬થી વધુ એક વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છ...
ગુજરાત:રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમથી સાગબારા- ઉમરપાડામાં જમીન ખેડાણ વિવાદનું હકારાત્મક નિવારણ
માહિતી બ્યુરો-સુરત, સોમવાર: રાજ્ય સરકારના સકારાત્મક અને સંવેદનશીલ અભિગમથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અને નર્મદા જિલ્લાના સાગબારાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનના ખે...
બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન પાલનપુર ખાતે યોજાયું...
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાલનપુર ખાતે ભવ્ય મહા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર સ્થિત રામદેવપીર મંદિરના હોલ ખાતે યોજાયેલા આ અધિવેશ...
કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર આવવાથી મૌખિક રીતે ગણવાની ક્રિયા ભૂલાઈ...
આજના ડીજીટલ યુગમાં હાથમાં સ્માર્ટફોન અને ડેસ્ક પર કોમ્પ્યુટર હોવાને કારણે માનવીય મગજ પરનું ગણતરીનું ભારણ લગભગ નહિવત થઈ ગયું છે. નાની સરવાળા-બાદબાકીની રકમ માટે પણ હવે આપણો...
વાહનોને ટોઇંગ કરવા ટોઈંગ વ્હીકલ સાથે પ્રાઇવેટ વ્હીકલ પણ આવે છે...
સામાન્ય રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોને ઉઠાવવા માટે અધિકૃત ટોઇંગ વાહન અને ટ્રાફિક કર્મચારીઓની હાજરી અનિવાર્ય છે. જો ટોઇંગ કરતી વખતે વાહનને નુકસાન થાય, તો તેની...
અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી...
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીનની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી... સ્પોર...
વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ ઉત્તર જિલ્લા દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી
રાજકોટ: વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ ઉત્તર જિલ્લા દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી અંતર્ગત માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનો દ્વારા વિવિધ સ્થળોએ રક્ષાબંધન કાર્યક્રમનું...
ગોપી-કૃષ્ણ સ્પર્ધા–૨૦૨૬
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજિત છેલ્લા ૨૨ વર્ષથી યોજાતી “ગોપી-કૃષ્ણ સ્પર્ધા–૨૦૨૬” કાર્યક્રમ અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે યોજાઈ ગયો જ...
अंकित बालियान हत्याकांड :CCTV फुटेज सामने आई
अंकित बालियान हत्याकांड: हमलावरों की तस्वीरें CCTV में कैद, वारदात के बाद बाइक से भागे बदमाश शामली। हरियाणवी सिंगर एवं अभिनेता अंकित बालियान हत्याकांड में बड़ी खबर सा...
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જી ના શુભહસ્તે નવનિર્મિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું લોકાર્પણ...
અમરેલીના દુધાળામાં અમિત શાહના હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ : 23 કરોડ લિટર પાણી સંગ્રહની ક્ષમતા.. સ્થળ: દુધાળા, જી. અમરેલી
GUJARAT-'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027'
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 'વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027'ના સંદર્ભમાં મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકા અને કેનેડાનો સફળ પ્...
ડિજિટલ સેવાઓ તરફ મુસાફરોનો વધ્યો વિશ્વાસ...
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની ડિજિટલ સેવાઓને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે, જેમાં ગત ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા ઇતિહાસમાં...
શ્રી લાલબાપુ ગાયત્રી આશ્રમ, ગધેથડ.
રાજકોટ લોકસભા બેઠકના માનનીય સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલ ખાતે પહોંચીને પૂજ્ય શ્રી લાલબાપુ મહારાજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે...
રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક 'શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા અને સ્વસહાય જૂથોની મહિલાઓ તથા કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી, મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા રાજકોટના વિંછીયા સ્થિત ઘેલા સોમનાથ મંદિર નજીક...
ભવ્ય તાવા પ્રસાદ કાર્યક્રમ સંપન્ન : જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું પૂ. અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ...
રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય તાવા પ્રસાદ તથા સન્માન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામી ની પ્ર...
પત્રકાર એકતા પરિષદ - બનાસકાંઠા મહા અધિવેશન 📢
સૂરોના સાથ-સંગાથે બનાસકાંઠાનું મહા અધિવેશન બનશે યાદગાર! ભાવનગરના લોકપ્રિય કલાકારોના ગીતોના ગુંજારવ સાથે આ કાર્યક્રમ રંગે ચડશે. તારીખ: ૩૦ ઓગસ્ટ ૨૦૨૫, શનિવાર સમય: સવારે ૧...
રોગચાળા અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક:H1N1 ગાઇડલાઇનનું ચોક્કસ પાલન કરવા સૂચના...
ગુજરાત:રાજ્યમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર સફળ નિયંત્રણ મેળવ્યા બાદ, હવે સીઝનલ ફ્લૂ (H1N1) સામેની આગોતરી સજ્જતા માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશે...
Rajkot RMC: ड्रोन टेक्नोलॉजी से मॉडर्न मच्छर कंट्रोल ऑपरेशन
राजकोट म्युनिसिपल कॉर्पोरेशन ने मेयर डॉ. नेहल शुक्ला की देखरेख में ड्रोन टेक्नोलॉजी से मॉडर्न मच्छर कंट्रोल ऑपरेशन शुरू किया। मच्छरों के पनपने की जगहों का सर्वे किया ग...
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સુરક્ષા સંયોજકો ની નિમણૂક કરવામાં આવી.
રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય તાવા પ્રસાદ તથા સન્માન સમારોહ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. પરમ પૂજ્ય અપૂર્વમુની સ્વામી ની પ્ર...
મુખ્યમંત્રી બદલવાના સમાચાર પર ગુજરાતમાં બીજી વખત FIR
મુખ્યમંત્રી બદલવાના સમાચાર પર ગુજરાતમાં બીજી વખત FIR અગાઉ રૂપાણીને બદલવાની વાત કરનાર સામે FIR થઈ હતી હવે દાદાને બદલવાના ફેક સમાચાર ફેલાવવા બદલ FIR...
GEER ફાઉન્ડેશનની ઉમદા કામગીરી...
અરવલ્લીના શામળાજી નજીક માર્ગ-રોડ અકસ્માતથી ઇજાગ્રસ્ત દીપડાને GEER ફાઉન્ડેશનની ટીમે સારવાર થકી આપ્યું નવજીવન...
એક જ માંગ — પ્રજાની સુરક્ષા અને જવાબદારી નક્કી કરો!
એક જ માંગ — પ્રજાની સુરક્ષા અને જવાબદારી નક્કી કરો! ઝેરી દારૂની દુર્ઘટનાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ, દોષિ...
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે હિન્દુ રાષ્ટ્રહિત રક્ષક પ. પૂ. ભક્તિ પ્રકાશદાસજી મહારાજની વરણી
સમિતિના મંત્રીઓની પણ નિમણૂકો કરીને બધાને અલગ અલગ કાર્યોની જવાબદારી આપવામાં આવી : મનોજભાઈ ડોડીયા રાજકોટ: વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી...
બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી...
એકતા નગર :- ગાંધીનગર ખાતે આયોજિત બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલના ભાગરૂપે વિવિધ બ્રિક્સ દેશોના યુવા પ્રતિનિધિમંડળના સભ્યોએ તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ વિશ્વની સૌથ...
રાજકોટ સિવિલ હોસ્પિટલ ઘટના: દોષિત ઠરનાર વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં :રાજ્ય સરકાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંજ સુધીમાં ત્વરિત...
बेहतर कनेक्टिविटी, तेज आवाजाही और क्षेत्रीय विकास को मिलेगा नया बल।
पीएम श्री नरेन्द्र मोदी के नेतृत्व में आज केंद्रीय मंत्रिमंडल ने NH-22 के मुजफ्फरपुर–सीतामढ़ी–सोनबरसा खंड के 82 किमी 4-लेन विकास को मंजूरी दी। करीब ₹3,590 करोड़ की लागत व...
વાલીઓ માટે લાલબતી સમાન
મોબાઇલ ફોન થી આપણા બાળકો ને દૂર રાખો...
રાજકોટ વોર્ડ નં 1: સંત શિરોમણી ગુરુશ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ ની ઉજવણી...
સંત શિરોમણી ગુરુશ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા વોર્ડ નં. ૧માં ભવ્ય કળશ યાત્રા અને બા...
ગુજરાત દારૂબંધી નો કડક અમલ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું...
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે જે વિસ્તારમાં દેશી કે વિદેશી દારૂ મળતો હશે, તે વિસ્તારના PSI અને PI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે...
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી...
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ સંઘ સાથે જોડાયેલી મંડળીના મત જૂથમાંથી 15 અને વ્યક્તિગત જૂથમાંથી 1 એમ કુલ 16 બેઠકો માટે ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના ર...
ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી...
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ વાલીઓની સરળતા માટે વિદ્યાર્થીલક્ષી પહેલ કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકો વધુ સરળતાથી, પારદર્શ...
આ 8901522000665 નંબરના બારકોડ વાળા સ્ટીકરની બોટલ આવે તો દારૂ પીવો નહીં અને નાશ કરી દેવો : સ્ટેટ મોનીટરીંગ સેલ
સાવધાન! દારૂબંધીના રાજ્યમાં... અમદાવાદ હોય કે રાજકોટ, ગુજરાતમાં નિયમ કડક છે ભાઈ, દારૂબંધીના આ રાજ્યમાં, કાયદાની ડેર ઇજ્જત જળવાઈ! પણ છાનામાના રસ્તા શોધી, પહોંચે છે જ્યા...
રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા એક મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી
શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકારે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવીને આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે આરોગ્ય...
સુરેન્દ્રનગરના યુવા ખેડૂતે બતાવ્યો રાહ : માત્ર ૧૦ રૂપિયાના ખર્ચમાં તૈયાર કર્યું અનોખું નિંદામણનાશક.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના યુવા ખેડૂત શ્રી પરેશભાઈ ડુમાણીયાએ પોતાની કોઠાસૂઝ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના સમર્પણથી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ...
રાજકોટ: મેટોડા-વાજડી માર્ગ પર રખડતા ઢોરનો ત્રાસ:
અકસ્માતનું જોખમ વધ્યું, વાહનચાલકો ત્રસ્ત... રાજકોટની ભાગોળે આવેલા મેટોડા જીઆઈડીસીથી વાજડી તરફ જતા મુખ્ય માર્ગ પર રખડતા ઢોર અને ખૂંટિયાઓનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી ચરમસી...
Rajkot:બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધાના આયોજનની ઘોષણા...
રાજકોટ: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવાના ભાગરૂપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્...
સશક્ત કાર્યકર્તા, સુદૃઢ સંગઠન અને અવિરત રાષ્ટ્રસેવાનો સંકલ્પ...
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આજે ગોંડલ ખાતે યોજાયેલ રાજકોટ જિલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી જિલ્લાના હોદ...
ગુજરાત: ટેક્નોલોજીના માધ્યમથી યુવાનો માટે ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે USA પ્રવાસના ત્રીજા દિવસે પર્પ્લેક્સિટીના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ...
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ભરૂચ જિલ્લાના બાળકને મળ્યું નવજીવન... ભરૂચના ટંકારીયા ખાતે રહેતા અને જન્મજાત હૃદયરોગની ગંભીર ખામી ધરાવતા બાળકને RBSK હ...
મચ્છરજન્ય રોગો સામે ગુજરાતની અસરકારક કામગીરી;
મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો... ગુજરાતનું ઘર-ઘર સર્વેલન્સ અભિયાન 6 કરોડ 51 લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું મચ્છરના અંદાજે 30 લાખ બ્રીડિંગ સ્થળોનો નાશ, 3 લા...
કૃષ્ણ જન્મોત્સવ માટે રાજકોટ ની ધર્મ પ્રેમી જનતામાં થનગનાટ...
રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના પાવન જન્મોત્સવને વધાવવા અને શહેરને ભગવામય તથા કૃષ્ણમય બનાવવાના સંકલ્પ સાથે વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજનો કરવામાં આ...
પાલીતાણા શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન અને વોચ ટાવરથી સિંહોની અવર-જવર પર રખાશે સતત નજર...
પાલીતાણાના પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા કેટલાક સમયથી એશિયાઇ સિંહોની વધતી અવર-જવર વચ્ચે હજારો યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી રાખવા માટે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત...
રાજકોટ:વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સંકલન સમિતિની નિમણુક કરાઇ : શુભેચ્છઓની વર્ષા
ભગવાન શ્રીકૃષ્ણના પાવન અવતરણ દિવસે દેશભરમાં ઉજવાતી જન્માષ્ટમી આપણા સંસ્કૃતિના ઉજ્જ્વલ પરંપરાનો મહામહોત્સવ છે. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ઉપદેશ, કર્તવ્ય, પ્રેમ અને પરમાર્થની...
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ટીમ: નામાવલી
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી દ્વારા રાષ્ટ્રીય પદાધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામ - શ્રી કેદાર મંદિર
શ્રાવણ સ્પેશિયલ; આસ્થા અને ભક્તિનું કેન્દ્ર એવું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં આવેલું જય શ્રી કેદાર મંદિર... કેદારનાથ ધામની પ્રતિકૃતિ : અહીં ઉત્તરાખંડ...
રાજકોટમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે સફાઈ અભિયાન: વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટરો અને ભાજપ સંગઠન દ્વારા...
વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટરો અને ભાજપ સંગઠન દ્વારા વિવિધ મહાદેવ મંદિરોમાં કરાઈ વિશેષ સાફ-સફાઈ... રાજકોટ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારોના પાવન અવસરે રાજકોટ શહેર ભાજપ દ...
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી માટે વિવિધ મંડળો, ટ્રાન્સપોર્ટરો તથા શોભાયાત્રા સાથે સંકળાયેલા લોકોની બેઠકો યોજાશે
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એ પ્રેમ, ભક્તિ અને ધર્મની પરંપરાનો મહાપ્રતિક્ષિત પર્વ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર, ઉપદેશ અને જીવનમૂલ્યોને સ્મરણ કરી આપણે જીવનમાં સાચી દિશા મ...
સમાજમાં સાચો બદલાવ લાવવા માટે કરોડો રૂપિયાની નહિ પણ હાજબ્બા જેવા મજબૂત ઈરાદા અને સારા વિચાર ની જરૂર હોય છે...
કર્ણાટકના મેંગ્લોર પાસે આવેલા હરેકલા-ન્યુપાડપુ ગામના ૬૬ વર્ષીય સંતરા વેચનાર હરેકલા હાજબ્બાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ૧૯૭૭થી બજા...
બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ સંપન્ન થયો : અનેક યુવાનોએ ધર્મરક્ષાના શપથ લીધા
રાજકોટ ખાતે ગઈ કાલે શૌર્યના શંખનાદ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને ધર્મપ્રેમી કા...
રાજકોટ શહેર ભાજપ અને ‘ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધમાં કેન્ડલ માર્ચ’...
તાજેતરમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા સોનિયા ગાંધીની ઉ...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલી ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય શસ્ત્ર પ્રદર્શન નિહાળ્ય...
ભાવનગર પત્રકાર એકતા પરિષદ દ્વારા દેશભક્તિ ગીત સંધ્યા કાર્યક્રમ ની અનેરી સફળતા..
રાષ્ટ્રીય પર્વ 15 ઑગસ્ટ ની ઉજવણી દેશભક્તિ ગીત ના સૂરો ને ત્રિરંગા ની શાન સાથે. મનોરંજન સેલ ની રચના બાદ પ્રથમ કાર્યક્રમ નું સુંદર સંચાલન રામન ભરવાડ દ્વારા. કલા નગરી ભાવે...